Skip to main content

અલી ફઝલની માતાનું મૃત્યુ, અચાનક તબિયત લથડી ગઈ અને દુનિયાને અલવિદા કહ્યું

બોલિવૂડ એક્ટર અલી ફઝલની માતાનું મૃત્યુ બુધવારે સવારે થયું હતું. લખનઉ રહેતી માતાની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હતી અને તેમણે દુનિયાને અલવિદા કહ્યું. દુઃખની આ ઘડીમાં તેના માટે સહાનુભૂતિ વ્યક્ત કરનાર લોકોનો અલી ફઝલે આભાર માન્યો છે.

અલી ફઝલના પ્રવક્તાએ આ વાતની જાણ કરી હતી. તેણે સ્ટેટમેન્ટ શેર કરી જણાવ્યું કે, જણાવતા ઘણું દુઃખ થાય છે કે અલી ફઝલના માતાનું 17 જૂને સવારે લખનઉમાં અચાનક તબિયત લથડી જતા મૃત્યુ થયું છે. તેમનું નિધન અચાનક થયું અને અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. આ કઠિન પરિસ્થિતિમાં પ્રેમ અને સપોર્ટ આપવા બદલ અલી તેના ફેન્સનો આભારી છે. તે તેના ફેન્સ અને પ્રેસને આ સમયે પ્રાઇવસી આપવા માટે વિનંતી કરે છે.

અલી ફઝલ થ્રી ઈડિયટ્સ, ફુકરે, બાત બન ગઈ, બોબી જાસૂસ, ખામોશિયાં, હેપ્પી ભાગ જાયેગી અને પ્રસ્થાનમ જેવી ફિલ્મ્સમાં દેખાયો હતો. આ સિવાય તેણે હોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. એમેઝોન પ્રાઈમની ઓરિજિનલ વેબ સિરીઝ મિર્ઝાપુરનું તેનું ગુડ્ડુ પંડિતનું કેરેક્ટર ઘણું ફેમસ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
It is with great sorrow we inform you that Ali Fazal’s mother passed away on the morning of June 17, 2020 in Lucknow after quick succession of health complications


from Divya Bhaskar https://ift.tt/2YboBqX

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...